લા લા હે કૃષ્ણ જેવા આત્મજ્ઞાની દુનિયામાં ના જોવા મળે જોવા મળે
સોળ હજાર રાણીઓ છતાં જગ નિષ્ઠાવાન બ્રહ્મચારી કહે નિષ્ઠાવાન બ્રહ્મચારી કહે
હે જ્ઞાની પાકે દરેક કાળમાં એ છે કુદરતનું વરદાન
કૃષ્ણ પહેલા વસિષ્ઠ મુનિએ રામને આપ્યું આત્મજ્ઞાન રામને આપ્યું આત્મજ્ઞાન
હે કૃષ્ણ પછી જો થયા મહાવીર પછી થયા કુંદકુંદ મુનિવર
પછી થયા શ્રીમદ્જી જો ને આ કાળે દાદા ભગવન ભાઈ
આ કાળે દાદા ભગવન ભાઈ આ કાળે દાદા ભગવન